જે. સી. કુમારપ્પા મહાવિદ્યાલય ગઢડા

અમારો ધ્યાનમંત્ર અને ધ્યેયમંત્ર

અમારો ધ્યાનમંત્ર

મસ્તિષ્ક, હૃદય અને હાથ-પગની કેળવણી દ્વારા ગામડાના ગરીબ લોકોમાં નૈતિક, શૈક્ષણિક અને ભૌતિક મૂલ્યોને પ્રોત્સાહિત કરે તેવી રચનાત્મક પ્રવૃત્તિઓ કરવી.

 

અમારો ધ્યેયમંત્ર

  • આપણા રાષ્ટ્રની સંસ્કૃતિ અને પ્રકૃતિને સુસંગત ઉત્પાદક શ્રમના પાયા પર રચાયેલ દ્રઢ અને વૈજ્ઞાનિક દ્રષ્ટિથી સ્થાનિક નેતાગીરી પૂરી પાડવી.
  • લોકોની કામગીરીથી એવું શિક્ષણ આપવું જે ગામ લોકોમાં રહેલ પ્રમાદી માનસિકતાનું નિ:ર્મૂલન કરે.
  • ગ્રામ્ય ગરીબોમાં સુષુપ્ત અવસ્થામાં રહેલા સદગુણો અને કૌશલ્યો જાગૃત કરવા.
  • લોકાભિમુખ શિક્ષણની સતત પ્રજ્વલિત જ્યોતને ગરીબના ઝુંપડા સુધી દોરી જવી.